23 મેના સમાચાર News

ગુજરાત  ATSને મોટી સફળતા હાથ લાગી, દાઉદના ખાસ શરીફખાનનો સાગરિતનો પકડાયો
May 23,2020, 20:25 PM IST
વડોદરાના ભુવાનો દાવો, તેમનો જાપ કરેલો દોરો પહેરવાથી કોરોના ભાગી જશે
હવે દેશ દુનિયામાં કોરોનાના નામે અંધશ્રદ્ધા વ્યાપી રહી છે. આવામાં લોકો તેમાં ભેરવાઈ ન જાય તે જરૂરી છે. ત્યારે વડોદરામાં કોરોના નામે અંધશ્રદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વડોદરામાં કાલુપુરા મેઈન રોડ પર આવેલા ભાથુજી મહારાજના મંદિરના ભુવા હસમુખ બારોટનો વીડિયો સામે આવ્યો છે. પાલિકાના અતિથિગૃહના કમ્પાઉન્ડમાં ભાથીજી મહારાજનું મંદિર  આવેલું છે. ત્યારે આ મંદિરના ભુવા લોકોને કહી રહ્યાં છે કે, તેમનો જાપ કરેલ દોરો પહેરવાથી કોરોના ભાગી જશે તેવો કરે છે. આવો દાવો ભુવા હસમુખ બારોટ દ્વારા કરવામાં આવ્યો છે. સંત જ્યોતિરનાથ મહારાજે આ ભુવાના દાવા પાયાવિહોણા ગણાવ્યા છે. તેમજ ભુવા પર અંધશ્રદ્ધા ફેલાવવા બદલ પોલીસ કેસ કરવાની કરી માંગ કરી છે. આ ઉપરાંત ભુવાનું ધતિંગ તાત્કાલિક બંધ કરવા પણ માંગ કરી છે. 
May 23,2020, 18:26 PM IST
સલમાન સાથે કામ કરનાર ‘છોટે અમર ચૌધરી’ હવે નથી રહ્યાં, માત્ર 27 વર્ષની ઉંમરે નિધન
May 23,2020, 16:23 PM IST

Trending news