સન્માન News

100 ગામ 100 ખબર: 4 ગુજરાતીઓનું રાષ્ટ્રપતિ ભવનમાં કરાયું સન્માન
Jan 4,2020, 11:41 AM IST
મહેસાણાના સાંસદ દ્વારા શરણાર્થીઓનું સ્વાગત, કહ્યું મોદી સરકારને તમારી ચિંત
આજે નાગરિકતા સંશોધન અધિનિયમને લઈને આજે સમગ્ર ભારતમાં ઘમાશાન રોડથી લઈને સંસદ સુધી થવા ગયું છે, ત્યારે નાગરિકતા સંશોધનના આ નવીન કાયદા કોઈપણ નાગરિકના અધિકાર પર તરાપ મારવા માટે નહીં પરંતુ 370 ની ભૂલ સમાન વિદેશમાં વસતા અને ભારતમાં બીજા અન્ય પરિવાર સાથે રહેતા શરણાર્થીઓને સન્માન આપવા માટેનો આ કાયદો છે જે વાતને લઈને મુસ્લિમની બહુમતી ધરાવતા રાષ્ટ્રના ત્રાહિત આપણા જ નાગરિક ભાઈ-બહેનોને ભારતની નાગરિકતા આપીને સન્માન આપવા માટેનો પ્રયાસ છે. જેની ખુશી આ નવીન કાયદાના લાભ લેનારા શરણાર્થીઓ પાસે આજે મહેસાણામાં જોવા મળી છે. જેમાં મહેસાણાના સાંસદે આજે આવા લાભાર્થીઓની વાત સાંભળીને તેમને શાલ ઓઢાડી ને સન્માન આપ્યા હતા.
Dec 26,2019, 19:26 PM IST
ઝી 24 કલાક મહાસન્માન 2019: જાણો ટોચના 4 ઉદ્યોગ સાહસિકોની સંઘર્ષગાથા
Oct 10,2019, 21:57 PM IST

Trending news