हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સંજીવ ભટ્ટ
સંજીવ ભટ્ટ News
આઇપીએસ અધિકારી
પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદની સજા, જાણો શું છે સમગ્ર કેસ?
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ... રાજસ્થાનના પાલીના વકીલ પર ખોટા કેસને પગલે કોર્ટનો ચુકાદો... પાલનપુર કોર્ટે એનડીપીએસ કેસમાં સંજીવ ભટ્ટને ઠેરવ્યા હતા દોષી.
Mar 28,2024, 18:16 PM IST
gujarat
કયા ગુનામાં સંજીવ ભટ્ટ, તીસ્તા, શ્રીકુમારને પકડ્યા છે, શું હતી તેમની ભૂમિકા?
ગુજરાત ATSએ તિસ્તા સેતલવાડની ધરપકડ કરી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારબાદ તિસ્તા સેતલવાડને મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ મુખ્ય કાર્યાલય લવાઈ રહ્યા છે. તિસ્તા સેતલવાડની સાથે આઈપીએસ ઓફિસર આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે પણ ગાળિયો કસાયો છે.
Jun 25,2022, 21:43 PM IST
કોંગ્રેસ નેતા
પૂર્વ IPS સંજીવ ભટ્ટની મુલાકાત પહેલા જ હાર્દિક પટેલને અટકાવાયો
પાલનપુરની સબજેલમાં બંધ પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રાખડી બાંધવા માટે હાર્દિક પટેલ સહિતની જે મહિલાઓ પાલનપુર જવા નીકળી હતી. ત્યારે હાર્દિક પટેલ પાલનપુર આવતો હવાને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
Aug 14,2019, 11:25 AM IST
જામ જોધપુર
જામ જોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે ચૂકાદો, અન્ય આરોપી પોલીસકર્મીઓને પણ મળી સજા
જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે આજે સેશન કોર્ટ ચુકાદો સંભળાવશે. પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસ કર્મચારીઓ છે. આરોપી વર્ષ 1990 માં જામજોધપુર પોલીસ કસ્ટડીમાં એક શખસનું મોત થયું હતું. મોત વર્ષો સુધી જુદી જુદી કોર્ટમાં ચાલેલા કેસમાં તમામ દલીલો પૂર્ણ થઇ ગઇ છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવો ફરજિયાત છે. સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ આજે સવારે કોર્ટમાં રજૂ થશે. સંજીવ ભટ્ટ સહિત પોલીસકર્મીઓને સજા થશે કે નિર્દોષ છૂટકારો તેનું ભાવી નક્કી થશે.
Jun 20,2019, 14:20 PM IST
IPS Sanjeev Bhatt
વિવાદો સાથે સંજીવ ભટ્ટનો જૂનો નાતો છે, પીએમ મોદી સામે વ્હોરી લીધી હતી દુશ્
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે 30 વર્ષ જૂના જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આ સમાચારથી સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. ત્યારે આ પૂર્વ આઈપીએસનો વિવાદો સાથેનો નાતો બહુ જ જૂનો રહ્યો છે. તેમજ તેમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો વિવાદ પણ કોઈનાથી છુપાયેલો નથી. મોદી સરકારની કામગીરી સામે સવાલો ઉભા કરીને તેઓ હંમેશા વિવાદમાં રહ્યા છે. તેમની સામેના નાર્કોટિક્સ કેસમાં તેઓ 10 મહિનાથી જેલમાં છે.
Jun 20,2019, 14:06 PM IST
જામ જોધપુર
જામ જોધપુર કસ્ટોડિયલ ડેથ ચૂકાદો, પૂર્વ IPS સંજીવ ભટ્ટને થઈ આજીવન કેદ
જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે આજે સેશન કોર્ટ ચુકાદો સંભળાવશે. પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસ કર્મચારીઓ છે. આરોપી વર્ષ 1990 માં જામજોધપુર પોલીસ કસ્ટડીમાં એક શખસનું મોત થયું હતું. મોત વર્ષો સુધી જુદી જુદી કોર્ટમાં ચાલેલા કેસમાં તમામ દલીલો પૂર્ણ થઇ ગઇ છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવો ફરજિયાત છે. સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ આજે સવારે કોર્ટમાં રજૂ થશે. સંજીવ ભટ્ટ સહિત પોલીસકર્મીઓને સજા થશે કે નિર્દોષ છૂટકારો તેનું ભાવી નક્કી થશે.
Jun 20,2019, 13:32 PM IST
IPS Sanjeev Bhatt
જામનગર : 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને થઈ આજીવન
જામજોધપુરમાં 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથમાં જામનગર કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જેમાં જામનગર સેશન્સ દ્વારા પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 1990ના વર્ષમાં જામનગરમાં પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત થયું હતું, જેનો આદે જામનગર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.
Jun 20,2019, 13:30 PM IST
જામ જોધપુર
જામ જોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે આજે આવી શકે છે ચૂકાદો
જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલે આજે સેશન કોર્ટ ચુકાદો સંભળાવશે. પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસ કર્મચારીઓ છે. આરોપી વર્ષ 1990 માં જામજોધપુર પોલીસ કસ્ટડીમાં એક શખસનું મોત થયું હતું. મોત વર્ષો સુધી જુદી જુદી કોર્ટમાં ચાલેલા કેસમાં તમામ દલીલો પૂર્ણ થઇ ગઇ છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવો ફરજિયાત છે. સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ આજે સવારે કોર્ટમાં રજૂ થશે. સંજીવ ભટ્ટ સહિત પોલીસકર્મીઓને સજા થશે કે નિર્દોષ છૂટકારો તેનું ભાવી નક્કી થશે.
Jun 20,2019, 10:36 AM IST
SC
SCએ આપ્યો કંઈક એવો ચૂકાદો કે પૂર્વ IPS સંજીવ ભટ્ટની મુશ્કેલીમાં વધારો
સુપ્રીમ કોર્ટે ગુજરાતના પૂર્વ IPS સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવાઈ , આ સમયે કેસમાં હસ્તક્ષેપ કરવાની જરૂર ન હોવાનું કોર્ટનું અવલોકન, 1998માં પાલનપુર ખાતે ખોટા નાર્કોટિક્સ કેસમાં સંજીવ ભટ્ટ જેલમાં છે
May 9,2019, 14:15 PM IST
Sanjiv Bhatt
પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર
પાલનપુર કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરતા સરકારે હાઈકોર્ટમાં રિટ કરી હતી.
Sep 11,2018, 17:41 PM IST
પૂર્વ આઇપીએસ
સંજીવ ભટ્ટની ધરપકડનો મામલો, NDPSના ખોટા કેસમાં પાલનપુર કોર્ટમાં કરાશે રજૂ
પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 1998માં NDPSના ખોટા કેસ મામલે આજે પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે
Sep 6,2018, 9:28 AM IST
આઇપીએસ અધિકારી
પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સીઆઇડી ક્રાઇમે કરી અટકાયત
1998માં રાજસ્થાનના પાલીના એક વકીલ પર ખોટી રીતે કેસ કરવાની બાબતે સીઆઇડીએ સંજીવ ભટ્ટની અટકાયત કરવામાં આવી છે.
Sep 5,2018, 11:05 AM IST
supreme court
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મનપાની ટીમે IPS સંજીવ ભટ્ટના બંગલાની દીવાલ તોડી
ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે દીવાલ તોડવાનો આદેશ આપ્યો હતો. તેની વિરુદ્ધમાં સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
Jul 30,2018, 18:04 PM IST
IB
દિગ્ગજ નેતાઓ સહિત 64 લોકોની સુરક્ષા પાછી ખેંચી, પોલીસે કર્યો ખુલાસો
આઈબી દ્રારા જણાવવામાં આવ્યુ છે કે માત્ર સંજીવ ભટ્ટ નહી પરંતુ સંજીવ ભટ્ટ સહિત 64 લોકોની સુરક્ષા પરત ખેંચવા માં આવી છે.
Jul 20,2018, 10:52 AM IST
સંજીવ ભટ્ટ
ગુજરાતના આ IPSએ સીતાજી અને હનુમાનજી માટે કરી એવી ટ્વિટ, લોકોનો ગુસ્સો ફાટી
સંજીવ ભટ્ટને 2015માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. તેમની પત્ની કેશુભાઈ પટેલની પાર્ટીમાંથી એકવાર ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડી ચૂકી છે. જો કે હારી ગઈ હતી. 2002ના રમખાણો મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોરચો ખોલનારા સંજીવ ભટ્ટ છાશવારે ભાજપ અને પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટ અને નિવેદન આપે છે.
Jul 7,2018, 13:25 PM IST
Trending news
breaking news
ભાજપ ભરાઈ! રાદડીયા-સંઘાણી પર કાર્યવાહી કરવી કે વખાણ? હવે સંઘાણીએ સૂર બદલ્યા
Pakistan occupied Kashmir
ખંડ-ખંડ થશે પાકિસ્તાન : PoKમાં બુલંદ અવાજ, ડરી ગયા શહબાઝ?, સેના મોકલી પણ ભારત એલર્ટ
airport
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, પરીક્ષા વિના પસંદગી, 7000 પગાર
Rajkot
મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી, રાદડિયાએ કયા નેતાઓને ઝાટકી લીધા; વધી મુશ્કેલી
gujarat
સરકારી શાળામાં ભણતી દીકરીએ ધો.10 માં મેળવ્યા 99.64 PR, IAS બનવાનું છે સપનું!
health
વજન ઘટાડવા માટે દરરોજ કેટલુ પાણી પીવું જોઈએ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
Rohit Sharma Abhishek Nayar video
Video: Rohit Sharma છોડી રહ્યો છે મુંબઈ ઈન્ડિયન્સ?, હીટમેનનો વીડિયો થયો વાયરલ
Ambaji Temple
માનવતા મહેંકાવતો કિસ્સો : અંબાજીમાં રૂપિયાનો થેલો ભૂલી ગયેલા ભક્તને શોધી પરત કરાયો
gujarat
પાણીપુરીવાળા, પટાવાળા અને સેલ્સમેનની દીકરીઓ ઝળકી, ‘મારે ભણાવીને ડોક્ટર બનાવવી છે"
board exams
ગુજરાતી હોવ તો શરમ કરો, હજારો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષામાં નાપાસ