हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધ્યાન
ધ્યાન News
Garuda Purana
આ 2 કામ કરતી સ્ત્રીઓ હોય ત્યારે પુરૂષોએ ભૂલથી પણ ન જોવું, નહીંતર ભોગવવી પડશે યાતના
mistake: સારા કર્મો હોય તો સારું અને ખરાબ કર્મનું ફળ પણ એ જ રીતે ભોગવવાનો વારો આવે છે. ગરુડ પુરાણમાં એવી બે વાતનો ઉલ્લેખ કરાયો છે જે મુજબ જ્યારે સ્ત્રીઓ આ બે કામ કરતી હોય ત્યારે પુરુષોએ તેની તરફ જોવું જોઈએ નહીં.
Jun 21,2023, 20:36 PM IST
Garuda Purana
ગરુડ પુરાણના આ 5 નિયમો મુશ્કેલીઓથી બચાવશે, દરેક કામમાં મળશે સફળતા
lifestyle: જો તમે પણ ખુશ રહેવા માગતા હોય તો જરૂર કરો આ 5 નિયમોનું પાલન. આ નિયમોનું પાલન કરવાથી તમારા જીવનના દરેક કામમાં તમે સફળ થશો. તમારા પરિવારના સભ્યો દરેક કામમાં સફળ થશે.
Jun 21,2023, 18:09 PM IST
novak djokovic
જાણો શું છે ઓસ્ટ્રેલિયન ઓપનના ચેમ્પિયન જોકોવિચની ફિટનેસનું રાઝ
સર્બિયાના નોવાક જોકોવિચે રવિવારે 8મું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. પાછલા વર્ષે આશરે પાંચ કલાક ચાલેલી વિમ્બલ્ડન ફાઇનલ અને 2012માં પાંચ કલાક 53 મિનિટ સુધી ચાલેલ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ તેણે જીતી હતી. તેણે પોતાના ફોર્મ અને ફિટનેસનો શ્રેય શાકાહાર, યોગ અને ધ્યાનને આપ્યો છે.
Feb 3,2020, 16:11 PM IST
Shraavana
ભગવાન શિવ પણ જેનું ધ્યાન ધરે છે તે પરમ તત્વ શું છે ?
દેવોનાં દેવ મહાદેવ પણ ધ્યાન ધરે છે તે પરમ તત્વ શું છે? શ્રાવણમાસમાં તેના પુજનથી મળે છે વિશેષ લાભ...
Aug 4,2019, 17:38 PM IST
Shraavana
પંચવક્ત્ર પુજન દ્વારા જીવનનાં તમામ દુ:ખોમાંથી મુક્તિ મેળવો...
આધી - વ્યાધી- ઉપાધી ત્રણ તત્વને શમન કરનાર દેવાધિદેવ મહાદેવનું શ્રાવણમાસમાં શિવ તત્વ વિશે અધિક જાણીએ. શિવ તત્વનું યોગ્ય પુજન કરવામાં આવે તો સંસાર રૂપી સાગરમાં રહેલા તમામ દુખો તો દુર થાય જ છે પરંતુ મોક્ષની પણ પ્રાપ્તી થાય છે. માનવને મુખ્ય ત્રણ પ્રકારની સમસ્યાઓ નડતી હોય છે...
Aug 2,2019, 23:42 PM IST
Shraavana
શ્રાવણમાં શિવ આરધના: અનેક ગુઢરહસ્યો 'છુપાવતું' શિવ તત્વ...
શિવ તત્વને જાણવાથી ન માત્ર મોક્ષ જ મળે છે પરંતુ જીવનમાં રહેલી આધી, વ્યાધી અને ઉપાધીનો પણ અંત આવે છે
Aug 1,2019, 20:51 PM IST
Vadodara
જુઓ પાદરાની આ શાળા કેવી રીતે બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખે છે
શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીની સુરક્ષાની જવાબદારી શાળાની હોય છે અને શાળા જો તેને યોગ્ય રીતને નિભાવે તો માતા-પિતાની ચિંતા દૂર થઈ જાય છે, પાદર જંબુસર રોડ પર આવેલી શાળા બાળકોની સુરક્ષા માટે આવી જ એક જવાબદારી નિભાવી રહી છે ત્યારે ચાલો આ શાળા કેવી રીતે બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખે છે તે જોઈએ
Jul 16,2019, 13:22 PM IST
નરેંદ્ર મોદી
જે ગુફામાં PM મોદીએ કરી સાધના, તમેપણ આટલા રૂપિયા આપીને લગાવી શકો છો ધ્યાન
લોકસભાચૂંટણીને લઇને પ્રચારનો દૌર અટક્યા બાદ વડાપ્રધાન નરેંદ્ર મોદી શનિવારે કેદારનાથ પહોંચ્યા. ત્યાં એક ગુફામાં પહોંચીને ધ્યાન લગાવ્યું જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન જે ગુફામાં ધ્યાન કરી રહ્યા હતા, તે કોઇ સાધારણ ગુફા નથી. તે ગુફામાં જરૂરિયાતના સાધનો ઉપલબ્ધ છે. આ ગુફાને આર્કિટેક્ટે શાનદાર લુક આપ્યો છે. અહી વિજળી, પાણી અને વોશરૂમની યોગ્ય વ્યવસ્થા છે. ગુફાની બહાર સુંદર પથ્થરોથી શણગારવામાં આવી છે અને પ્રાઇવેસીનું ધ્યાન રાખતાં લાકડાના દરવાજા પણ લગાવવામાં આવ્યા છે.
May 20,2019, 8:57 AM IST
કેદારનાથ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાનનો X-Ray
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથ અને 19 મેના રોજ બદ્રીનાથ જવાના છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરો થયા પછી વડાપ્રધાન મોદી બાબા કેદારનાથના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને અહીં વિકાસકાર્યોના પ્રોજેક્ટનો પણ રિવ્યૂ કર્યો હતો. અંતે મોદી અહીં એક ગુફામાં ધ્યાન ધરવા બેઠા હતા. વડાપ્રધાન કેદારનાથમાં જ રાત્રિ રોકાણ કરવાના છે. પીએમ મોદીની આ યાત્રાને ધ્યાનમાં રાખીને પ્રશાસન, પોલીસ અને એસપીજી દ્વારા બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે.
May 20,2019, 0:00 AM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો