हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત રાજ્યપાલ
ગુજરાત રાજ્યપાલ News
Gujarat Vidyapeeth
ગુજરાત વિદ્યાપીઠની અચાનક મુલાકાતે પહોંચ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આપ્યો આદેશ
રાજ્યપાલશ્રીએ તત્કાલ મરામત કાર્ય કરવા અને સ્વચ્છતાનો પ્રબંધ કરવા કુલનાયક અને રજિસ્ટ્રારને અનુરોધ કર્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓને પણ સ્વચ્છતા રાખવા માટે કહ્યું હતું.
Dec 13,2022, 22:02 PM IST
Shirsh Samvad
Zee વિશેષ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શીર્ષ સંવાદ
શીર્ષ સંવાદ: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા આચાર્ય દેવવ્રત 1959માં હરિયાણામાં જન્મેલા છે અને ગુરુકુળ કુરુક્ષેત્ર સાથે ખાસ સંબંધ ધરાવે છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહી ચૂકેલા આચાર્ય દેવવ્રતની રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી.
Aug 22,2019, 18:20 PM IST
acharya dev vrat
મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સજોડે આર્ય સમાજના યજ્ઞ કુંડમાં આહુતિ આપી
ગુજરાતના રાજ્યપાલ શનિવારે મોરબી જિલ્લાના ટંકારા ખાતે આર્ય સમાજમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે યજ્ઞ શાળામાં બેસીને યજ્ઞમાં આહુતિ પણ આપી હતી અને ટંકારા આર્ય સમાજના વિકાસ માટે તેઓએ ૧૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. દેશના મહાન પુરુષોમાંથી પ્રેરણા લઈને દરેક વ્યક્તિ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે યોગદાન આપે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.
Jul 28,2019, 8:24 AM IST
Acharya Devvrat
ગુજરાતના 25મા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે શપથ લીધા
ગુજરાતના 20માં રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતએ શપથ ગ્રહણ કર્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા રાજ્યપાલ પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોએ હાજરી આપી.
Jul 22,2019, 11:46 AM IST
Acharya Devvrat
આચાર્ય દેવવ્રત બનશે ગુજરાતના નવા રાજ્યપાલ
ગુજરાતના નવા રાજ્યપાલની જાહેરાત કરવામાં આવી છે. આચાર્ય દેવવ્રતને ગુજરાત રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આચાર્ય દેવવ્રત હાલ હિમાચલ પ્રદેશના ગવર્નરપદે કાર્યરત છે. તેઓ RSSની નજીકના ગણાય છે. ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂરો થતા ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે.
Jul 15,2019, 14:53 PM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!