हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DEN
JSY
0/ 0
(0)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
acharya dev vrat
Acharya dev vrat News
Shirsh Samvad
Zee વિશેષ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શીર્ષ સંવાદ
શીર્ષ સંવાદ: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા આચાર્ય દેવવ્રત 1959માં હરિયાણામાં જન્મેલા છે અને ગુરુકુળ કુરુક્ષેત્ર સાથે ખાસ સંબંધ ધરાવે છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહી ચૂકેલા આચાર્ય દેવવ્રતની રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી.
Aug 22,2019, 18:20 PM IST
acharya dev vrat
મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સજોડે આર્ય સમાજના યજ્ઞ કુંડમાં આહુતિ આપી
ગુજરાતના રાજ્યપાલ શનિવારે મોરબી જિલ્લાના ટંકારા ખાતે આર્ય સમાજમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે યજ્ઞ શાળામાં બેસીને યજ્ઞમાં આહુતિ પણ આપી હતી અને ટંકારા આર્ય સમાજના વિકાસ માટે તેઓએ ૧૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. દેશના મહાન પુરુષોમાંથી પ્રેરણા લઈને દરેક વ્યક્તિ શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે યોગદાન આપે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.
Jul 28,2019, 8:24 AM IST
acharya dev vrat
ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે શપથ કર્યા ગ્રહણ
ગુજરાતના 20માં રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતએ શપથ ગ્રહણ કર્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા રાજ્યપાલ પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોએ હાજરી આપી.
Jul 22,2019, 14:42 PM IST
acharya dev vrat
ગુજરાતના 20મા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રત આજે લેશે શપથ
ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં આચાર્ય દેવવ્રત શપથ ગ્રહણ કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ મંત્રીમંડળ હાજર રહશે. હિમાચલથી આચાર્ય દેવવ્રતને ગુજરાતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિમાચલના પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં છે. તો ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવ્યા છે.
Jul 22,2019, 10:41 AM IST
Kalraj Mishra
કલરાજ મિશ્ર હિમાચલ પ્રદેશ અને આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક
મોદી સરકારમાં મંત્રી રહેલા કલરાજ મિશ્રને રાષ્ટ્રપતિએ હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ નિયુક્ત કર્યા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના ગવર્નર આચાર્ય દેવવ્રતને ગુજરાતનાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આદેશ અનુસાર કાર્યભાર સંભાળવાની તારીખથી જ તેમની નિયુક્તિ પ્રભાવી માનવામાં આવશે. 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ રાજ્યપાલનાં પદ પર આ પ્રકારની આ પહેલી મોટી નિયુક્તિ છે.
Jul 15,2019, 16:11 PM IST
gujarat
જુઓ કોણ બન્યા ગુજરાતના નવા રાજ્યપાલ
આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ બન્યા. ઓ.પી કોહલીનો કાર્યકાળ પૂર્ણ થતાં રાષ્ટ્રપતિએ કરી નિયુક્તિ.
Jul 15,2019, 15:13 PM IST
Trending news
Chandrababu Naidu
12 દિવસમાં 1200 કરોડની કમાણી...પછી પાટિયા પડવાનું શરૂ! CMના પરિવારને મોટું નુકસાન
Kesar India Share Price
આ નાની કંપનીએ આપ્યા 6 બોનસ શેર, 1 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવી દીધા 35 લાખ રૂપિયા
gujarat
આ માર્કેટ યાર્ડે વગાડ્યો ડંકો! વર્ષ 2023-24ની આવકના આંકડો જોઈ આંખો પહોંળી થઈ જશે!
BEML Share Price Target
આ ડિફેન્સ સ્ટોક થઈ જશે 5000 ને પાર! હજુ ચાન્સ મળે તો જરૂર લેવાય આ શેર
sun
365 દિવસ બાદ સૂર્ય-બુધની યુતિથી બન્યો બુધાદિત્ય રાજયોગ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદ
breaking news
'માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ', ભાજપના આ MLAનું મોટું નિવેદન
lifestyle
બોડી બનાવવા દૂધ-કેળા સાથે ખાતા લોકો ચેતજો! આ કોમ્બીનેશન બગાડી શકે છે તમારી હાલત
astro tips
Astro Tips: જીવનની સમસ્યા અનુસાર કરો શિવલિંગની પૂજા, સંકટ દૂર થતાં વાર નહીં લાગે
Sonakshi Sinha
Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ
corruption
શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા 12 અબજ 20 કરોડના ભ્રષ્ટાચારના આરોપ મૂક્યો