हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એરસ્ટ્રાઈક
એરસ્ટ્રાઈક News
ફ્રાન્સ
ફ્રાન્સનો આતંકવાદ પર મોટો પ્રહાર, માલીમાં એર સ્ટ્રાઈક કરી 50 આતંકીઓનો ખુડદો બોલાવ્યો
ફ્રાન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકી હુમલા બાદ સમગ્ર યુરોપમાં હડકંપ મચી ગયો છે. આ બધા વચ્ચે ફ્રાન્સે આતંકી સંગઠન અલ કાયદા પર કેર વર્તાવ્યો છે. ફ્રાન્સના રક્ષામંત્રીના જણાવ્યા મુજબ ફ્રાન્સની સેનાએ માલીમાં એરસ્ટ્રાઈકને અંજામ આપ્યો છે.
Nov 3,2020, 15:08 PM IST
rahul gandhi
રાહુલ ગાંધીની પુલવામા ટ્વિટ બાદ વિવાદ વકર્યો, ભાજપે ઉઠાવ્યા સવાલ
પુલવામા હુમલાની પહેલી વરસીએ પણ શહીદોને લઇને રાજનીતિ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પુલવામા હુમલાને એક વર્ષ પુર્ણ થતા શહીદોને શ્રદ્ધાંજલિ આપતી ટ્વિટ કરી છે. જેમાં તેમણે ત્રણ સવાલ પૂછ્યા. ત્યારે ભાજપે રાહુલ ગાંધી અને કોંગ્રેસની વિચારધારા પર સવાલ ઉઠાવ્યા. ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો.
Feb 14,2020, 12:05 PM IST
rahul gandhi
ટ્રમ્પની મુલાકાતની જવાબદારી 18થી વધુ IAS-IPS અધિકારીઓને સોંપાઈ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપની અમદાવાદ મુલાકાતની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. જેના માટે રાજ્ય અને શહેરના વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ટ્રમ્પની મુલાકાતની જવાબદારી 18થી વધુ IAS અને IPS અધિકારીઓને સોંપવામાં આવી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાને એરપોર્ટથી એરપોર્ટની જવાબદારી સોંપવામાં આવી છે. જેઓ સાંસ્કૃતિક કાર્યક્રમની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. સલામતિ, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસ વડા શિવાનંદ ઝા અને અમદાવાદ કમિશ્નર આશિષ ભાટિયાને સોંપવામાં આવી છે. એરપોર્ટ પર ટ્રમ્પનું રેડ કાર્પેટ પાથરી સ્વાગત કરવામાં આવશે. જ્યાં ત્રણેય પાંખના ગાર્ડ તેમને સલામી આપશે.
Feb 14,2020, 12:11 PM IST
rahul gandhi
પુલવામા હુમલાની પહેલી વરસી પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ
પુલવામા હુમલાની પહેલી વરસીએ પણ શહીદોને લઇને રાજનીતિ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પુલવામા હુમલાને એક વર્ષ પુર્ણ થતા શહીદોને શ્રદ્ધાંજલિ આપતી ટ્વિટ કરી છે. જેમાં તેમણે ત્રણ સવાલ પૂછ્યા. આ સાથે જ હુમલાથી કોને ફાયદો થયો એ સવાલ પણ ઉઠાવ્યો. હુમલા પાછળ થયેલી તપાસમાં શું બહાર આવ્યું? આ હુમલા પાછળ અને સુરક્ષા ચૂકને લઇને ભાજપમાંથી કોણ જવાબદાર?
Feb 14,2020, 11:25 AM IST
pulwama attack
પુલવામા આતંકી હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ થયું, દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે
પુલવામા આતંકી હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે દેશભરમાં શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. ગત 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલામાં CRPF ના 44 જવાનો શહીદ થયા હતા. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરીને બદલો લીધો હતો. આજે સમગ્ર દેશમાં ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજિલ આપવાનો કાર્યક્રમ યોજાશે. જૈશ-એ-મોહંમગે પુલવામા આતંકી હુમલાની જવાબદારી લીધી હતી.
Feb 14,2020, 10:10 AM IST
Trending news
Terrifying skyquakes
આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા
Fact Check
બેંગલુરુની ગુફામાંથી મળ્યા 188 વર્ષના બાબા, Fact Check માં સામે આવી સત્ય હકીકત
Unique Records
5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ
Navratri 2024
દુર્ગા માતાને આ 3 રાશિઓ છે ખુબ જ વ્હાલી; હંમેશા વરસાવે છે કૃપા, કષ્ટોથી દૂર રાખે
Bad Friends
Bad Friends: આવા 1 મિત્ર કરતા 100 દુશ્મન સારા, આવા લોકો સાથે મિત્રતા મોટું જોખમ
GPF Interest
નવરાત્રીમાં સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર! જાણો શું લેવાયો નિર્ણય?
kutch news
કચ્છને ગુજરાત સરકારની વધુ એક ભેટ, કચ્છની શાન સમા હેણોતરો માટે લેવાયો ખાસ નિર્ણય
CINNAMON
તજનો પાવડર ચમકાવશે ચહેરો, આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડશો તો વધી જશે ત્વચાની સુંદરતા
Navratri 2024
નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની આરાધના, આ મંત્રોનો અવશ્ય કરો જાપ
mangal gochar 2024
દિવાળી પહેલા જ અમીર બનશે આ 5 રાશિના લોકો, મંગળનું રાશિ પરિવર્તન કરી દેશે માલામાલ