પુલવામા હુમલાની પહેલી વરસી પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ

પુલવામા હુમલાની પહેલી વરસીએ પણ શહીદોને લઇને રાજનીતિ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પુલવામા હુમલાને એક વર્ષ પુર્ણ થતા શહીદોને શ્રદ્ધાંજલિ આપતી ટ્વિટ કરી છે. જેમાં તેમણે ત્રણ સવાલ પૂછ્યા. આ સાથે જ હુમલાથી કોને ફાયદો થયો એ સવાલ પણ ઉઠાવ્યો. હુમલા પાછળ થયેલી તપાસમાં શું બહાર આવ્યું? આ હુમલા પાછળ અને સુરક્ષા ચૂકને લઇને ભાજપમાંથી કોણ જવાબદાર?

Trending news