કિન્નરોને ક્યારેય દાનમાં ન આપો આ વસ્તુઓ, નહીં તો આજીવન પસ્તાશો

Never Donate These Things To Kinnar: ભારત એક એવો દેશ છે જ્યાં કોઈ પણ શુભ પ્રસંગે વ્યંઢળઓને દાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વ્યંઢળોને દાન કરવાથી સુખ-શાંતિ જીવનમાં રહે છે. આવી સ્થિતિમાં લોકો તેમને ખુલ્લેઆમ દાન કરે છે.

કિન્નરોને ક્યારેય દાનમાં ન આપો આ વસ્તુઓ, નહીં તો આજીવન પસ્તાશો

નવી દિલ્લીઃ ભારત એક એવો દેશ છે જ્યાં કોઈ પણ શુભ પ્રસંગે વ્યંઢળઓને દાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વ્યંઢળોને દાન કરવાથી સુખ-શાંતિ જીવનમાં રહે છે. આવી સ્થિતિમાં લોકો તેમને ખુલ્લેઆમ દાન કરે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે ક્યારેય વ્યંઢળોને દાનમાં ન આપવી જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. ચાલો આપણે જાણીએ કે કઇ ચીજોને દાનમાં ન આપવી જોઈએ.
 

No description available.

1- સાવરણી:
સાવરણી માતા લક્ષ્મીને પ્રિય હોય છે. આવી સ્થિતિમાં વ્યંઢળોને ઝાડું દાન કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.

2- પ્લાસ્ટિકની વસ્તુઓ:
કિન્નરોને ક્યારેય પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન ન કરો. તેનાથી ઘરના સભ્યોની પ્રગતિ અટકી જાય છે.

3- જૂના કપડાં:
કિન્નરોને જૂના કપડા ક્યારેય દાનમાં ન આપવા જોઈએ....કપડાં આપતા પહેલા, ખાસ કાળજી લેવી જોઈએ કે કપડા નવા છે કે જૂના.... જુના વસ્ત્રોનું દાન કરવાથી જીવનમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.

4- તેલ:
કોઈપણ શુભ પ્રસંગે, વ્યંઢળો લોટ લઈને જાય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે તેઓને ક્યારેય તેલનું દાન ન કરવું જોઈએ. તેલ આપવાથી ઘરમાં કોઈ મોટી આફત આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news