हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Donate
Donate News
spiritual news
CHAITRA PURNIMA 2024: ચૈત્ર પૂર્ણિમા પર આ 5 વસ્તુઓનું દાન ચમકાવશે તમારું ભાગ્ય
CHAITRA PURNIMA 2024: હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક મહિનાની પૂર્ણિમાની તિથિનું પોતાનું આગવું મહત્વ છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસને ચૈત્ર પૂર્ણિમા કહેવામાં આવે છે, આ દિવસે હનુમાન જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવું અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને તે 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમે ચૈત્ર પૂર્ણિમાના દિવસે દાન કરી શકો છો. ચાલો અમને જણાવો.
Apr 23,2024, 14:50 PM IST
Kinnar
ભૂલથી પણ કિન્નરોને આપશો નહી આ 5 વસ્તુ, ઘરમાં દોડીને આવે છે ગરીબી
Kinnar Vastu Tips: માન્યતા છે કે વ્યંઢળો પાસેથી દાન આપવાથી કે લેવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. તો બીજી તરફ કિન્નરો સાથે ખરાબ વ્યવહાર અથવા ખોટી વસ્તુઓનું દાન ગરીબી અને મુશ્કેલીઓ લાવે છે. આવો જાણીએ વ્યંઢળોને શું ન આપવું જોઈએ.
Nov 18,2023, 11:37 AM IST
Shraddha Paksha 2023
પિતૃપક્ષમાં ભૂલેચૂકે આ 5 વસ્તુઓનું દાન ન કરતા, નારાજ થશે પિતૃઓ, મુસીબત આવશે
Shraddha Paksha 2023: વર્ષમાં 16 દિવસ માટે આવતા આ પિતૃપક્ષમાં દાનનું વિશેષ મહત્વ છે. જે પણ વ્યક્તિ પિતૃપક્ષમાં દાન કરે છે તેને તેમના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ખુબ પ્રગતિ થાય છે અને સફળતા મળે છે. પિતૃઓના આત્માને શાંતિ મળે છે. પરંતુ આ દરમિયાન કેટલીક ચીજોનું ભૂલેચૂકે પણ દાન કરવું જોઈએ નહીં
Sep 30,2023, 11:41 AM IST
Interesting facts
કિન્નરોને આ ચીજોનું દાન કરવાથી ચમકી જાય છે ભાગ્ય, ઘરમાં તિજોરીઓ પૈસાથી રહે છે છલોછલ
Kinnar ke Upay: કિન્નરોનું ક્યારેય અપમાન કરવું જોઈએ નહીં. કિન્નરોને દાન કરવું ખુબ જ શુભ મનાય છે. જો કે દાન કરવાની યોગ્ય રીત ખબર ન હોય તો તમને તેનું ફળ મળી શકતું નથી. જો તમે કોઈ કિન્નરને દાન આપી રહ્યા છો કે પછી તેમને દાન આપવાનું વિચારી રહ્યા છો તો તમને આ વાતો ખાસ ખબર હોવી જોઈએ
Aug 14,2023, 8:44 AM IST
gujarat
સુરત હવે 'ઓર્ગેન ડોનર સિટી'! 29 વર્ષીય યુવાને 7 વ્યક્તિઓના જીવનમાં પાથર્યો પ્રકાશ
વલસાડના ધરમપુર ખાતે રહેતો અને વાપીમાં આવેલ બાયર કંપનીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો 29 વર્ષીય ઝવેર તા. 12 મે ના રોજ ધરમપુર તાલુકામાં આવેલ ખામદાહાડ ગામે લગ્ન પ્રસંગમાં ગયો હતો.
May 16,2023, 21:25 PM IST
Ahmedabad
પતિ બ્રેઇનડેડ થયાની જાણ થતાં બીજી જ સેકન્ડે પત્નીનો નિર્ણય, કહ્યું- અંગદાન કરવું છે
મૃગેશભાઇનો દેહ મળવામાં સમય લાગશે તો ચાલશે પરંતુ તેમના શરીરના તમામ અંગોનું દાન મેળવીને અન્ય જરૂરિયાતમંદને મદદરૂપ બની શકાય તેવા તમામ પ્રયત્નો કરશો.
Feb 12,2023, 16:51 PM IST
Kinnar
આ 4 વસ્તુ કિન્નરોને ભૂલેચૂકે દાનમાં ન આપતા...નહીં તો જીવન તબાહ થઈ જશે!
એ વાતમાં કોઈ બેમત નથી કે ઘરમાં કોઈ પણ શુભ કાર્ય કિન્નરોની હાજરી વગર અધૂરું જ ગણાય છે. કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ.
Feb 9,2023, 7:50 AM IST
NEVER
કિન્નરોને ક્યારેય દાનમાં ન આપો આ વસ્તુઓ, નહીં તો આજીવન પસ્તાશો
Never Donate These Things To Kinnar: ભારત એક એવો દેશ છે જ્યાં કોઈ પણ શુભ પ્રસંગે વ્યંઢળઓને દાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વ્યંઢળોને દાન કરવાથી સુખ-શાંતિ જીવનમાં રહે છે. આવી સ્થિતિમાં લોકો તેમને ખુલ્લેઆમ દાન કરે છે.
Jul 25,2021, 17:40 PM IST
Top 5 richest temples
RICHEST TEMPLE OF INDIA: આ છે ભારતના સૌથી ધનિક મંદિર, કરોડો કરવામાં આવે છે દાન
નવી દિલ્લીઃ ભારતમાં હિન્દુ ધર્મની આસ્થા મંદિરો સાથે અતૂટ જોડાયેલી છે. ભકતો પોતાની શ્રદ્ધાથી મંદિરોમાં સોના-ચાંદી સહિત લાખો રૂપિયાનું દાન કરતા હોય છે. ભકતો તેમની શ્રદ્ધા દર્શાવવા કઈ પણ કરી છૂટતા હોય છે. અહીં વાત એવા મંદિરોની જ્યા ભકતો પુષ્કળ દાન કરતા હોય છે. જાણો આ 5 મંદિરોની સંપતિ વિશે.
Jun 25,2021, 18:05 PM IST
Cricket australia
Covid 19 વિરુદ્ધ જંગમાં ભારતની મદદે આવ્યું Cricket Australia, આટલા રૂપિયા દાન કર્યા
ભારતમાં હાલ કોરોના વાયરસનો પ્રકોપ છે. બીજી લહેર ખુબ જોખમી જોવા મળી રહી છે. આવામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો સાથ મળ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતની મદદ માટે આગળ આવ્યું છે. સોમવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે જાહેરાત કરી.
May 3,2021, 11:37 AM IST
વિરાટ કોહલી
ટૂંક સમયમાં પિતા બનનારા વિરાટ કોહલીએ માસૂમ બાળકો માટે ઉઠાવ્યું ભાવુક પગલું
વિરાટ કોહલીએ સેનિટેશન બ્રાંડ વાઈઝના બ્રાંડ એમ્બેસેડર, પ્રચારથી મળનારી રકમ કુપોષિત બાળકો માટે દાન કરવાનો નિર્ણય લીધો.
Nov 18,2020, 14:12 PM IST
Prabhas
Coronavirus સામેની લડાઈમાં પ્રભાસ સાબિત થયો સાચો બાહુબલી, એક સેકંડમાં આપ્યા કરોડો
પ્રભાસ (Prabhas) હાલમાં જ્યોર્જિયાથી પરત આવ્યો છે. અહીં તે પોતાની ફિલ્મના શૂટિંગમાં ગયો હતો
Mar 27,2020, 11:02 AM IST
Devotee
એક ભક્તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં 35 કિલો સોનાનું કર્યું દાન
દિલ્હીના એક ભક્તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં 35 કિલો સોનું દાન કર્યું. આ સોનાની કિંમત રૂપિયા 14 કરોડ જેટલી છે.આ સોનાનો ઉપયોગ મંદિરના દ્વાર અને છત માટે વપરાશે.
Jan 22,2020, 14:00 PM IST
Human Milk Bank
અમદાવાદની મિલ્ક બેંક નવજાત બાળકો માટે બની ‘સંજીવની બુટ્ટી’, 200 મહિલાઓએ આપ
તમે દેહદાન, અંગદાન અને રક્તદાન વિશે તો સાભળ્યું હશે, પરતું આજે તમને એવા દાન વિશે વાત કહીશું જે માત્ર મહિલાઓ જ કરી શકે છે. જોકે આ પ્રથા તો આપણા ત્યાં પ્રાચીન કાળથી ચાલી આવે છે, પરંતુ ધીમે ધીમે તે સમયની સાથે લુપ્ત થતી ગઈ. અમદાવાદમાં આ પ્રથાને શરૂ કરવાનો પ્રયાસ કરાયો છે. વાત છે માતાના દૂધના દાનની... જેમાં શહેરની કેટલીક મહિલાઓ પોતાના ધાવણનું દાન કરે છે અને અન્ય જરૂરિયાતવાળા બાળકોને આ દૂધ આપવામાં આવે છે.
Jan 2,2020, 9:17 AM IST
21 Lack Gold Nacless
45 તોલાનો સોનાનો હાર ભક્તે બહુચર માતાને કર્યો અર્પણ, જુઓ વીડિયો
45 તોલાનો સોનાનો હાર ભક્તે બહુચર માતાને કર્યો અર્પણ, જુઓ વીડિયો
Nov 12,2019, 23:30 PM IST
Trending news
Petrol price
Petrol-Diesel Price: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ
Foods
Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો
Junagadh
ગોંડલના BJP નેતાના પુત્રએ યુવકનું અપહરણ કરી, નગ્ન કરી ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ
india monsoon
La Nina દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત
Gayatri Mantra
ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં? જાણો મંત્ર જાપના નિયમ અને ફાયદા
gujarat weather forecast
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! 4 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી, બીચ રખાયા બંધ
Jealous People
Jealous People: તમે પણ ઘેરાયેલા રહો છો ઈર્ષાળુ લોકોથી? આ રીતે હેન્ડલ કરો તેમની ઈર્ષા
White Hair
આ કારણે ટીનએજમાં વાળ થવા લાગે છે સફેદ, જાણો સફેદ વાળનો ગ્રોથ અટકાવવાના દેશી ઉપાય
LPG Cylinder
નવા મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર...ગેસનો બાટલો થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ
Auron Mein Kahan Dum Tha
આ તારીખે રિલીઝ થશે અજય દેવગન અને તબ્બુની ઈંટેંસ લવસ્ટોરી દર્શાવતી ફિલ્મ, જુઓ Teaser