કોરોના વાયરસના ખતરાને લીધે CBSEની 10મા અને 12માની પરીક્ષાઓ 31 માર્ચ સુધી સ્થગિત

CBSE એ 10મા અને 12મા ધોરણને બોર્ડની પરીક્ષાઓ 31 માર્ચ સુધી ટાળી દીધી છે. 31 માર્ચ બાદ પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. 19 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજાનારી પરીક્ષાઓ ટાળી દેવામાં આવી છે. એચઆરડી મંત્રાલયે પરીક્ષાને ટાળવાનો નિર્ણય લીધો છે. 31 માર્ચ બાદ સ્થિતિની પરીક્ષા બાદ નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. 

કોરોના વાયરસના ખતરાને લીધે CBSEની 10મા અને 12માની પરીક્ષાઓ 31 માર્ચ સુધી સ્થગિત

નવી દિલ્હી: CBSE એ 10મા અને 12મા ધોરણને બોર્ડની પરીક્ષાઓ 31 માર્ચ સુધી ટાળી દીધી છે. 31 માર્ચ બાદ પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. 19 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજાનારી પરીક્ષાઓ ટાળી દેવામાં આવી છે. એચઆરડી મંત્રાલયે પરીક્ષાને ટાળવાનો નિર્ણય લીધો છે. 31 માર્ચ બાદ સ્થિતિની પરીક્ષા બાદ નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. 

 

સીબીએસઇ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર ''સુરક્ષાત્મક ઉપાય અને 18 માર્ચના રોજ એચઆરડી વિભાગ દ્વારા પ્રાપ્ત દિશા-નિર્દેશો અનુસાર, બોર્ડે 19 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજનારી પરીક્ષાઓ ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. તમામ સ્કૂલોને સુનિશ્વિત કરવું પડશે કે તે આ મહત્વપૂર્ણ જાણકારીએ પોતાના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે. 

આ સાથે જ સીબીએસઇએ બોર્ડ પરીક્ષાઓના મૂલ્યાંકન સંબંધિત કામને પણ 31 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news