કૃષ્ણ ભક્ત યુવતીએ તુલસી પત્ર પર કંડાર્યું તુલસી વિવાહનું ચિત્ર, અગાઉ પાન પર કરી ચૂકી છે આવું કારનામું!

ચિત્રકાર જીવ અને કૃષ્ણ ભક્તિ કરતાં જીજ્ઞાબેને તેને તુલસી પત્ર પર કંડાર્યુ હતું. અગાઉ પણ પીપળાના પાન પર રાધેકૃષ્ણા રાસલીલા, માં આશાપુરા, માં મોગલ, ચામુંડામાં સહિતનાં ચિત્રો દોર્યા છે. 

કૃષ્ણ ભક્ત યુવતીએ તુલસી પત્ર પર કંડાર્યું તુલસી વિવાહનું ચિત્ર, અગાઉ પાન પર કરી ચૂકી છે આવું કારનામું!

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ભારતીય સંસ્કૃતિમાં દેવ ઉઠી અગિયારસનું અતિ મહત્વ રહેલું છે. આમ તો રામ ભગવાને રાવણ દહન કર્યું અને દિવાળીનાં ઘેર ઘેર દીપ પૂજન કરાયું. 

No description available.

લોકો આસો વદ અમાસના દિવાળીની ઉજવણી કરે છે અને પછીની અગિયારસ એટલે દેવ ઉઠી અગિયારસ વિષ્ણુ ભગવાન પોઢેલ હતા તે ઉઠ્યા એ અગિયારસને દેવ ઉઠી અગિયારસ ગણવામાં આવે છે.

No description available.

વિષ્ણુ (શાલિગ્રામ સ્વરૂપે) ભગવાન તુલસીજી સાથે વિવાહ થાય છે. જે વેદ પુરાણોમાં ઉલ્લેખ છે. જેને એક કૃષ્ણ ભક્ત યુવતીએ તુલસી પત્ર પર કંડાર્યું છે. 

No description available.

ચિત્રકાર જીવ અને કૃષ્ણ ભક્તિ કરતાં જીજ્ઞાબેને તેને તુલસી પત્ર પર કંડાર્યુ હતું. અગાઉ પણ પીપળાના પાન પર રાધેકૃષ્ણા રાસલીલા, માં આશાપુરા, માં મોગલ, ચામુંડામાં સહિતનાં ચિત્રો દોર્યા છે.

No description available. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news