મચ્છરજન્ય રોગચાળા મામલે લોકો સાથે zee 24 કલાકે કરી હતી ખાસ વાતચીત

અમદાવાદ શહેરમાં ફેલાયેલા મચ્છરજન્ય રોગચાળા મામલે શહેરના ભાઇપુરા-હાટકેશ્વર વિસ્તારના લોકો સાથે zee 24 કલાકે કરી હતી ખાસ વાતચીત અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો..... તો શું છે વિસ્તારની સ્થિતિ અને ત્યાંના લોકોની વ્યથા, આવો જોઈએ.

Trending news