પાણી આવતું હોવા છતાં કેમ સર્જાઈ અમદાવાદના ગોમતીપુરમાં પાણીની સમસ્યા

અમદાવાદના અમરાઈવાડી અને ગોમતીપુર વિસ્તારમાં પાણી આવતું હોવા છતાં સમસ્યા સર્જાઈ છે. કારણ કે પીવાનું જે પાણી આવે છે તે ખરેખર પીવા લાયક છે જ નહીં. સ્થાનિકોએ અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં કોઈ જવાબ મળ્યો નથી.

Trending news