જુઓ મિશન ચંદ્રયાન-2 પ્રોજેક્ટમાં સુરતનો શું છે મહત્વનો ફાળો

સુરતના હિમસન ગ્રુપે યાનનાં સિરામીક પાર્ટ બનાવ્યા છે. રોકેટના છેવાડાના ભાગને સિરામીક પાર્ટસ આગથી બચાવે છે. નિમેષ બચકાનીવાળા 25 વર્ષથી ઈસરો માટે સિરામીક પાર્ટ્સ બનાવે છે. સ્કિવબ્સ નામનું પાર્ટ્સ તમામ રોકેટમાં લાગે છે.ચંદ્રયાન 2 આજે લોંચ થશે.

Trending news