કોંગ્રેસે અમારી સાથે અપમાનજનક વર્તન કર્યું: મેયર જીગીશા શેઠ

વડોદરામાં પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા કોંગ્રેસે હોબાળો કર્યો છે. કોંગ્રેસે મહાનગર પાલિકાનો ઘેરાવો કર્યો અને ત્યાં સૂત્રોચ્ચાર કર્યાં હતા. તો મેયર જીગીશા શેઠે કોંગ્રેસ પર ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.

Trending news