વડોદરામાં વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર, જાણો કારણ

વડોદરામાં આજથી વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. કોર્ટમાં ટેબલ-ખુરશી ન મૂકવા દેતા વકીલોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. કોર્ટ બની ત્યારથી વકીલોની બેઠક વ્યવસ્થાની સમસ્યા સર્જાયેલી છે. બેઠક વ્યવસ્થાની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વકીલોએ હડતાળનું એલાન આપ્યુ છે

Trending news