મોદીની કેવડિયા મુલાકાત વિશે સ્થાનિકો સાથે ખાસ વાતચીત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના વિશેષ દિવસે તેઓ વતન ગુજરાતમાં આવ્યા છે. અમદાવાદમાં રાતવાસો કર્યા બાદ સવારે તેઓ રાજભવનથી કેવડિયા જવા રવાના થયા હતા. જ્યાં એમણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી. તેમની આ મુલાકાત વિશે સ્થાનિકો સાથે ખાસ વાતચીત.

Trending news