સુરત આગકાંડ બાદ એન.ઓ.સી મેળવવા લાગી લાંબી કતારો

સુરત આગકાંડ બાદ પાલીકા ફાયર વિભાગની કાર્યવાહી પગલે એન.ઓ.સી મેળવવા લાગી લાંબી કતારો.ફાયર વિભાગ દ્વારા શહેરના 2100 થી વધુ ટ્યૂશન વર્ગો કરાવ્યા છે બંધ. એન.ઓ.સી મેળવ્યા બાદ ટ્યૂશન કલાસીસ શરૂ કરવાના આપ્યા છે આદેશ.

Trending news