સુરત મનપા ખેડૂતો પર કરશે કેસ, ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં

સુરત મહાનગરપાલિકા ખેડૂતો પર કેસ કરશે. મચ્છરના ઉપદ્રવ અંગે સુરત મનપા કાર્યવાહી કરશે. ખેતર પાસેની ગટરમાંથી મચ્છરનો ઉપદ્રવ થવાની આક્ષેપ. મનપા સામે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં. ખેડૂત પર કેસ થશે તો ખેડૂતો પણ મનપા સામે કરશે કેસ.

Trending news