સુરત અગ્નિકાંડ મુદ્દે થયા અનેક ખુલાસા,શહેર વિકાસ વિભાગના અગ્રસચિવે યોજી પત્રકાર પરિષદ

સુરત અગ્નિકાંડને લઇને શહેર વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરીએ અહેવાલ સોંપ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રાથમિક તપાસ અહેવાલ સુપરત કર્યો છે.મુકેશ પુરીએ જણાવ્યું કે એસીના આઉટડોર યુનિટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ હતી.તેમજ વધમાં જણાવ્યું કે ઇમારતમાં બીજી સીડી હતી પરંતુ તેનો દરવાજો બંધ હોવાના કારણે મોટી હોનારત સર્જાઇ છે.

Trending news