આજે થશે નારાયણ સાંઈ બળાત્કાર કેસનો ચૂકાદો, જાણો શું છે કેસ

નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદના કેસમાં સુરત જિલ્લા કોર્ટ આજે ચૂકાદો સંભળાવી શકે છે. સુરત જિલ્લા કોર્ટમાં સાક્ષીઓની ઉલટ તપાસની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ છે. કોર્ટ દ્વારા ચૂકાદો પણ લખી દેવામાં આવ્યો છે. ત્યારે કોર્ટમાં તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને લઇ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

Trending news