ગીર સોમનાથના ઊનામાં સરદારની પ્રતિમા થઈ ખંડિત

ગીર સોમનાથના ઊના નગરપાલિકા ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ટુટેલ હાલતમાં જોવા મળી હતી. કોઈ શખ્શોએ આ પ્રતિમાને તોડી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા ચેક થતા આવસે સત્ય સામે આવશે.

Trending news