ખેડૂતો સાથે છેતરપિંડી: સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે ખાસ વાતચીત

સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં કૃષિ સહાયમાં કૌભાંડની ફરિયાદ કરાઈ છે. 24 ખેડૂતોના સહાયના રૂ 3,53,645ની છેતરપિંડી કર્યાની રજુઆત કરાઈ હતી. વિસ્તરણ અધિકારીએ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર સામે કરી લેખિત ફરિયાદ દાખલ કરી.

Trending news