ઓખા બંદર પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા લગાવાયું બે નંબરનું સિગ્નલ

દ્વારકાનાં ઓખા બંદર પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સંજોગોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હકીકતમાં સાયક્લોનને કારણે દરિયામાં ભારે પવન અને કરંટ હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Trending news