વિશેષ અહેવાલ: મીઠ પકવવા આવતા અગરિયાઓની દાસ્તા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ કાંઠા વિસ્તારમાં ત્રણ જિલ્લાને જોડતું રણ જે સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણને જોડતું હજારો એકર જમીનમાં રણ પથરાયેલ છે. જે રણ માં વર્ષ દરમ્યાન 50થી વધુ અગરિયાઓ પોતાના પરિવાર સાથે આવે છે મીઠું પકવવા માટે ત્યારે શું છે આ મીઠું પકવવા આવતા અગરિયાઓની દાસ્તા આવો જોઈએ અમારે આ વિશેષ અહેવાલમાં....

Trending news