સમાચાર ગુજરાત: ગઢડામાં પોસ્ટર લાગતાં ફરી બંને પક્ષ આમને-સામને

ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં છેલ્લા અને વર્ષોથી રાજકારણ જોવા મળી રહ્યું છે. અહીં, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ એમ બંને પક્ષ વચ્ચે કોઈ ને કોઈ બાબતે સતત વિવાદ ચાલતો રહે છે, જેના કારણે સ્વામિનારાયણ ભગવાનના ભક્તોની આસ્થા પણ તૂટી રહી છ. હવે, શહેરમાં દેવ પક્ષમાં લાગેલના નનામા પોસ્ટરના કારણે ફરીથી વિવાદ વકર્યો છે અને લાગે છે કે બંને પક્ષ ફરી સામ-સામે આવી ગયા છે.

Trending news