દિવાળીની રજાઓમાં 27થી 29 ઓક્ટોબર આરટીઓ કચેરી રહેશે બંધ

રાજ્યની આરટીઓ કચેરી દિવાળીથી ભાઈબીજ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 27થી 29 ઓક્ટોબર સુધી આરટીઓ કચેરી બંધ રહેશે. દિવાળીની રજાઓ સિવાય તમામ દિવસ કચેરી ખુલ્લી રહેશે.

Trending news