રથયાત્રા 2019: મોસાળમાં આરામ કરી ગજરાજનું નીજ મંદિર તરફ પ્રસ્થાન

અમદાવાદ રથયાત્રા 2019 LIVE: અમદાવાદ શહેરની ઓળખ સમી ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા ઉત્સાહભેર જગન્નાથ મંદિરથી નીકળી, રથયાત્રાની સાથે હજારો ભાવિકો જોડાયા છે. રથયાત્રાને આવકાર માટે સરસપુરમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે.

Trending news