વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમમાં બાપુને કર્યા નમન

વડાપ્રધાન મોદી એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા, અને ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી હતી. અને લગભગ 20 મીનિટ જેટલો સમય સાબરમતી આશ્રમમાં રોકાણ કરશે અને ત્યાંથી તે સીધા સાબરમતી રીવરફ્રન્ટ પર જશે.

Trending news