હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાતા શહીદ યુવાનોના પરિવારોમાં નારાજગી

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં પાટીદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને પાટીદાર સમાજ છેતરાયો હોય તેવી લાગણી અનુભવી રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલ પર દિગ્ગજ નેતા બનાવા માટે પાટિદાર સમાજનો દૂરપયોગ કર્યો હોવાના આરોપ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મહેસાણામાં અનામત આંદલનમાં મૃતકના પરિવાર અને ઇજાગ્રસ્ત યુવાનના પરિવાર પોતાની વ્યથા ઠાલવી છે અને કહ્યું કે, હાર્દિક પટેલે અનામતના નામે છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો છે.

Trending news