નર્મદાની કેનાલમાં વધુ એક ભ્રષ્ટાચારનું ગાબડું

નર્મદાની કેનાલમાં વધુ એક ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. વિગતો પ્રમાણે રાધનપુર તાલુકાના નવા ભિલોટ ગામથી નીકળતી કેનાલમાં પાંચ ફૂટનું ગાબડું પડ્યું છે. આ ગાબડાને કારણે બેથી ત્રણ ખેતરમાં પાણી ઘૂસ્યા છે. આમ, જગતના તાત પર એક બાદ એક આફત આવી રહી છે.

Trending news