પાકિસ્તાનની આર્મી બેઝ હોસ્પિટલમાંથી મસૂદે હુમલાનો આપ્યો હતો આદેશ

ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા. આ હુમલો સ્થાનિક આદિલ ડારે જ કર્યો હતો. જો કે જૈશએ મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. મસૂદ અઝહરે પાકિસ્તાનની આર્મી બેઝ હોસ્પિટલમાંથી આ હુમલાનો આદેશ આપ્યો હતો.

Trending news