મમતા બેનર્જી સામે હવે ગુજરાતનાં સાધુ સંતો પણ મેદાને

છેલ્લા કેટલાક સમયથી શ્રી રામનાં નારાને લઈને મમતા બેનર્જીનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મમતા બેનર્જી સામે હવે ગુજરાતનાં સાધુ સંતો પણ મેદાને ઉતર્યા છે. સાધુ સંતો રામધુન બોલાવીને મમતા બેનર્જીને પોસ્ટકાર્ડ મોકલશે.

Trending news