93 વર્ષની ઉંમરે સતાધાર ધામના મહંત જીવરાજ બાપુ બ્રહ્મલીન થયા

સતાધાર ધામના મહંત જીવરાજબાપુ 93 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થતા ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર જીવરાજબાપુ છેલ્લા કેટલાક સમયથી બિમારીનો સામનો કરી રહ્યા હતા. જીવરાજ બાપુનું અવસાન થતા ગુજરાતના સૌથી મોટા આસ્થાના કેન્દ્ર સત્તાધારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Trending news