અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે જીવદયા એનિમલ વેલફેરનું આયોજન

અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે જીવદયા અનિમલ વેલફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગજરાજોની મહા આર્તી બાદ ફળ અને ભાજીનો ભોગ ધરાવાયો હતો.

Trending news