વરસાદને કારણે કર્ણાવતી ક્લબમાં નવરાત્રીના પ્રારંભિક દિવસોનું સેલિબ્રેશન રદ

આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વરસાદે ખેલૈયાઓના રંગમાં ભગ પાડ્યો છે. નવરાત્રીને લઇને ક્લબ અને પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારના આયોજન કામચલાઉ ધોરણે રદ કરી દેવામાં આવ્યા છે.

Trending news