આદમખોર દીપડાનો આતંક યથાવત, સતત 3 દિવસથી વન વિભાગ ખડે પગે

માનવભક્ષી દીપડાના ત્રાસથી ખેડૂતો, ખેત મજુરોને ન્યાય અપાવવા ધારી તાલુકાના સરપંચો, રાજકીય આગેવાનો, કિસાનસંઘના આગેવાનો તેમજ સહકારી આગેવાનોની મીટીગ ધારી માર્કેટયાર્ડ ખાતે ધારી યાર્ડના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી અને દીપડીના ત્રાસથી બચાવવા મામલતદારને રજૂઆત કરી હતી.

Trending news