જામનગર: ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ કેમ ઉતર્યા હડતાલ પર

જામનગરમાં રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો.કર્મચારીઓએ જલ ભવન ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો. 50 જેટલા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.

Trending news