સમગ્ર ગુજરાતમાં અગનવર્ષા, લોકો ત્રાહીમામ

સમગ્ર ગુજરાતમાં અગનવર્ષાનાં પગલે તમામ મહાનગરો અને નગરોમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સમગ્ર ગુજરાતમાં સરેરાશ તાપમાન 42 ડિગ્રી રહેવા પામ્યું છે. જો કે હવામાન વિભાગ નજીકનાં ભવિષ્યમાં પણ આ હીટવેવમાં રાહત નહી થવાની આગાહી કરી હતી.

Trending news