કિરાતપુર-મનાલી હાઈવેની પાંચ ટનલ ટ્રાફિક માટે ખુલીઃ જુઓ વીડિયો

કિરાતપુર-મનાલી ફોર-લેન હાઇવેની હનોગીથી ઝાલોગી સુધીની પાંચ ટનલ હવે ટ્રાફિક માટે ખુલ્લી મુકાઈ. કિરાતપુર અને મનાલીને જોડતો હાઇવે 15 જૂનથી જાહેર ઉપયોગ માટે ચાલુ કરવામાં આવશે. 

Trending news