કચ્છના ગાંધીધામમાં ડેન્ગ્યુનો કહેર

કચ્છના ગાંધીધામમાં ડેન્ગ્યુનો કહેર નોંધાયો છે. અહીં અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યુના 200 કેસ નોંધાયા હોવાની માહિતી મળી છે અને રોજના 20-25 પોઝિટિવ કેસ નોંધાતા હોવાનું અનુમાન છે.

Trending news