સુરત દુર્ઘટના માટે જવાબદાર કોણ? શું આ દુર્ઘટના ટાળી શકાઇ હોત ?

સુરતમાં જે પ્રકારે તક્ષશિલા કોમ્પલેક્ક્ષમાં આગ લાગી અને 23 જેટલી જિંદગીઓ હોમાઇ ગઇ. આ દુર્ઘટના માટે સાચા અર્થમાં જવાબદાર કોણ છે. શું આ દુર્ઘટના ટાળી શકાઇ હોત? અથવા તો ત્વરીત કાર્યવાહીથી મૃત્યુ આંક ઘટાડી શકાયો હોય ? તમામ સવાલોનાં જવાબ મેળવવાનો Zee Media નો પ્રયાસ

Trending news