જામનગર: કોરોનાના ભય ને પગલે વૃદ્ધો પરેશાન

જામનગરમાં કોરોના વાયરસના ભયના પગલે વૃદ્ધોમાં પરેશાની જોવા મળી રહી છે. પોસ્ટ ઓફિસમાં પૈસા લેવા માટે વૃદ્ધોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સામૂહિક ભેગા થવાની મનાઈ હોવા છતાં વૃદ્ધો મજબુર છે. વૃદ્ધોમાં કોરોના વાઇરસ ફેલાય તો જવાબદાર કોણ.

Trending news