મમતા બેનર્જી વિરૂધ્ધ CBI: લોકસભામાં જોરદાર હંગામો

શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે સીબીઆઈ દ્વારા કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછની કોશિશના વિરોધમાં ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રોષ સાથે કહ્યું છે કે તેઓ દેશ અને બંધારણને બચાવવા માટે સત્યાગ્રહ ચાલુ રાખશે. મમતા બેનરજીએ રવિવારે પણ કહ્યું હતું કે હું ખાતરી અપાવી શકું છું... હું મરવા માટે તૈયાર છું, પરંતુ મોદી સરકાર આગળ નમવા માટે તૈયાર નથી. આ મામલે આજે લોકસભામાં વિપક્ષોએ હંગામો મચાવ્યો હતો.

Trending news