કયા જિલ્લાના ખેડૂતોનો સૂકાયો પાક? જુઓ 'ગામડું જાગે છે'

આપણા એક કવિએ લખ્યું છે કે, બહું મથે માનવી ત્યારે વીઘો માંડ પવાય, પણ મારો રઘુવીર રીઝે રાઝડા તો નવખંડ લીલો થાય...એટલે કે માણસ ગમે તેટલા પ્રયાસ કરે તો પણ માંડ એકાદ ખેતરમાં પાણી પાઈ શકે છે પરંતુ જો કુદરત રાજી થાય તો આખી ધરતી લીલીછમ થઈ જાય, આવી જ કંઈક સ્થિતિ રાજ્યના અનેક ખેડૂતોની છે. જોઈએ ભાવનગરના ખેડૂતોની વિડંબણાનો આ અહેવાલ...

Trending news