જુઓ અરુણ જેટલીએ મંત્રીપદ લેવાનો કેમ ઈન્કાર કર્યો

અરુણ જેટલી નો મંત્રીપદ લેવાનો ઈન્કાર કર્યો છે, ખરાબ તબિયત કારણે અરુણ જેટલી એ પીએમ ને પત્ર લખી વિત્ત મંત્રી ના પદ પરથી મુક્ત કરવા અપીલ કરી છે.સારવાર માટે સમય ન મળતો હોવાથી પત્ર લખી જવાબદારી થી મુક્ત કરવા અપીલ કરી

Trending news