સુરતના બાપ્સ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકુટ દર્શન કરવા ભક્તજનોની લાંબી કતાર

આજે હિન્દુઓનું નવું વર્ષ શરૂ થતા સુરતના બાપ્સ સ્વામિનારાયણ મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરાઈ છે. અહીં ભગવાન સ્વામિનારાયણને 1500 વાનગીઓ ધરાવાઈ છે તેમજ બિસ્કિટથી સ્વામિનારાયણ મંદિર બનાવાયું છે. અહીં સવારથી જ ભક્તોજનોની લાંબી કતાર લાગેલી છે.

Trending news