અમરેલી: સાવરકુંડલામાં જોવા મળ્યા 'લખપતિ' ગણપતિ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા લખપતિ ગણેશજીની આરાધના કરવામાં આવી રહી છે. છેલ્લા 12 વર્ષથી આ ગૃપ વિવિધ થીમ પર ગણપતિજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે. રૂપિયા 10થી લઈને 2 હજાર સુધીની ચલણી નોટથી ગણેશજીને નવાજવામાં આવ્યા છે.

Trending news