અમદાવાદના વેપારી આત્મહત્યા કેસમાં ડીવાયએસપી સામે કેમ નોંધાઈ ફરિયાદ

અમદાવાદના વેપારી આત્મહત્યા કેસમાં ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેના ભાઈ સામે નોંધાયો ગુનો, આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો, આત્મહત્યા કરનાર ભરત પટેલની પત્નીએ નોંધાવેલી ફરિયાદ

Trending news